1. સાંજ સમે શામળિયો (કાવ્ય)
(હેતુલક્ષી પ્રશ્નો)
1. ‘સાંજ સમે શામળિયો’ નો કાવ્યપ્રકાર જણાવો.
2. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?
3. ગુજરાતી ભાષાના ‘આદિકવિ’ નું બિરૂદ કોને મળ્યું છે ?
4. નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું ?
5. નરસિંહ મહેતાનાં પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે ?
6. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં કયા છંદમાં લખાયાં છે ?
7. નરસિંહ મહેતાની રચનાઓ (કૃતિઓ) જણાવો.
4.હાર 5.હૂંડી 6.મોસાળું 7. વિવાહ અને શ્રાદ્ધ
8. કૃષ્ણના મનમોહક રૂપનું વર્ણન કયા કાવ્યમાં કરવામાં આવ્યું છે ?
9. ગોવાળોમાં કોણ શોભી રહ્યું છે ?
10. ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે ?
11. ‘હરિ હળધરનો વીરો’ એટલે ?
12. ભગવાન શ્રીકૃષ્ણએ....
13. શ્રીકૃષ્ણની શોભા જોઇને નરસિંહ મહેતા...
14. સાંજ સમયે શામળિયો ક્યાંથી આવે છે ?
15. સાંજ સમયે આવતા શામળિયાની સાથે કોણ કોણ છે ?
16. નરસિંહ મહેતાએ ‘બલરામ’ માટે કયો શબ્દ પ્રયોજ્યો છે ?
17. કૃષ્ણ કોના ભાઈ છે ?
18. ‘સાંજ સમે શામળિયો’ ના રચયિતા (કર્તા) અથવા કવિ કોણ છે ?
19. નરસિંહ મહેતાએ ‘ગિરધર’ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે ?
20. વહાલાજી અથવા શ્રીકૃષ્ણનું રૂપ કેવું છે ?
21. શ્રીકૃષ્ણએ શિર(માથા) ઉપર શું ધારણ કર્યું છે?
22. શ્રીકૃષ્ણના કાનમાં શું ઝૂલે છે ?
23. શ્રીકૃષ્ણએ શેની પછેડી ધારણ કરી છે ?
24. શ્રીકૃષ્ણની ફૂલની પછેડી શેનાથી મહેકે છે ?
25. ‘ચુઆ’ શબ્દનો અર્થ શું થાય ?
26. નરસિંહ મહેતાનાં મનમાં કોણ મોહ ઉપજાવે છે?
27. નરસિંહ મહેતા શું જોઇને હરખી રહ્યા છે ?
28. ‘ઓઢવાની જાડી ચાદર’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
29. ‘સાંજ સમે શામળિયો’ કાવ્યમાં નરસિંહ મહેતાની શ્રીકૃષ્ણ પ્રત્યેની કયા પ્રકારની ભક્તિ વ્યક્ત થઇ છે ?
30. ‘એક જાતનું સુગંધી લાકડું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
31. ‘તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિ હળધરનો વીરો.’ રેખાંકિત સંજ્ઞાઓના પ્રકાર જણાવો.
ગિરધર - વ્યક્તિવાચક સંજ્ઞા
32. ‘સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે.’ રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો.
33. ‘વહાલાજીનું રૂપ મહાશુભકારી. રસિયા વિણ કેમ રહીએ ?’ રેખાંકિત વિશેષણને ઓળખો.
34. ‘મોર મુગુટ, શિર સુંદર ધરિયો,
કાને કુંડળ લહેકે;
પહેર્યાં પીતાંબર,ફૂલની પછેડી,
ચુઆ-ચંદન મહેકે.’
આ પંક્તિઓમાં કયો અલંકાર છે ?
* નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો.
35.‘સાંજ સમે શામળિયો..........,વૃંદાવનથી આવે.’
36. ‘તારામંડળમાં જેમ............શોભે હેમે જડિંગ હીરો.’
37. ‘વહાલાજીનું રૂપ..............,રસિયા વિણ કેમ રહીએ ?’
* નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
38. સાંજ સમે શામળિયો મારો, વૃંદાવનથી આવે.
39. આગળ સાજન, પાછળ ગોધન, મનમાં મોહ ઉપજાવે.
40. આળ કરી આલિંગન દીધું તન-મન મુખ પર વારું.
41. પહેર્યાં પિતાંબર , ફૂલની પછેડી, સુખડ-ચંદન મહેકે.


Good👍
ReplyDeleteNo
ReplyDeleteખુબ સરસ ❤❤❤❤
ReplyDelete