Shyam Rang Samipe Hetulaxi Quiz-007
1. ‘શ્યામ રંગ સમીપે’ કાવ્ય/કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
* ‘શ્યામ રંગ સમીપે’ કાવ્યનો સાહિત્યપ્રકાર ગરબી (પદ) છે.
2. ‘શ્યામ રંગ સમીપે’ કાવ્યના કવિ/કર્તા કોણ છે ?
* ‘શ્યામ રંગ સમીપે’ કાવ્યના કવિ દયારામ છે.
3. દયારામનાં પદો કઇ સંજ્ઞા/નામથી ઓળખાય છે ?
* દયારમનાં પદો ગરબી સંજ્ઞાથી ઓળખાય છે.
4. દયારામનો જન્મ ક્યાં થયો હતો ?
* દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો.
5. દયારામની ગરબીઓ શાથી ખૂબ લોકપ્રિય બની છે ?
* દયારમની ગરબીઓ ઢાળની વિવિધતાથી ખૂબ લોકપ્રિય બની છે.
6. દયારામની ગરબીઓમાં કયા પ્રકારની ભક્તિનું નિરૂપણ થાય છે ?
* દયારામની ગરબીઓમાં પ્રેમભક્તિનું નિરૂપણ થાય છે.
7. ગોપી કયો નિયમ લે છે ?
* ગોપી શ્યામ રંગ નજીક ન જવાનો નિયમ લે છે.
8. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે ? શા માટે ? અથવા ગોપી જમનાનાં નીરમાં સ્નાન કરવાની કેમ ના પાડે છે ?
* ગોપી જમનાનાં નીરમાં સ્નાન કરવાની ના પાડે છે, કારણ કે જમનાનાં નીર શ્યામ રંગનાં છે.
9. ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિર્ણય કેમ કરે છે ?
*
ગોપીને દરેક કાળા રંગની વસ્તુમાં કૃષ્ણ દેખાય છે અને કૃષ્ણની જેમ દરેક
કાળી વસ્તુમાં કપટ હશે એવું સમજતાં ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિર્ણય
લે છે.
10. ગોપી કોનો શબ્દ (ટહુકો) સાંભળવાની ના પાડે છે ?
* ગોપી કોકિલા (કોયલ)નો શબ્દ સાંભળવાની ના પાડે છે.
11. ગોપી કોની વાણીને શુકનિયાળ માનવાની ના પાડે છે ?
* ગોપી કાગવાણીને શુકનિયાળ માનવાની ના પાડે છે.
12. ગોપી કયાં વસ્ત્રો નહિ પહેરવાનો નિયમ લે છે ?

2. ‘શ્યામ રંગ સમીપે’ કાવ્યના કવિ/કર્તા કોણ છે ?

3. દયારામનાં પદો કઇ સંજ્ઞા/નામથી ઓળખાય છે ?

4. દયારામનો જન્મ ક્યાં થયો હતો ?

5. દયારામની ગરબીઓ શાથી ખૂબ લોકપ્રિય બની છે ?

6. દયારામની ગરબીઓમાં કયા પ્રકારની ભક્તિનું નિરૂપણ થાય છે ?

7. ગોપી કયો નિયમ લે છે ?

8. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે ? શા માટે ? અથવા ગોપી જમનાનાં નીરમાં સ્નાન કરવાની કેમ ના પાડે છે ?

9. ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિર્ણય કેમ કરે છે ?

10. ગોપી કોનો શબ્દ (ટહુકો) સાંભળવાની ના પાડે છે ?

11. ગોપી કોની વાણીને શુકનિયાળ માનવાની ના પાડે છે ?

12. ગોપી કયાં વસ્ત્રો નહિ પહેરવાનો નિયમ લે છે ?

13. ગોપી કોના જળમાં નાહવાની ના પાડે છે ?
* ગોપી જમના નદીના જળમાં નાહવાની ના પાડે છે.
14. ગોપી કોની તરફ નજર પણ કરવાની ના કહે છે ?

14. ગોપી કોની તરફ નજર પણ કરવાની ના કહે છે ?

15. ગોપી કઇ ચીજવસ્તુઓ નહિ ખાવાનો નિયમ લે છે ?
* ગોપી જાંબુ અને રીંગણ નહિ ખાવનો નિયમ લે છે.
16. શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે ?
*
ગોપી શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ તો લે છે; પરંતુ કૃષ્ણ સાથેના
પ્રેમભાવના કારણે એનું મન એ માટે તૈયાર થતું નથી, આથી શ્યામ રંગની પાસે નહિ
જવાનો નિયમ પોતે નહિ પાળી શકે એવું ગોપીને લાગે છે.

16. શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે ?

useful👍
ReplyDelete