Yudhishhthir Yudhdhvivad Hetulaxi Quiz-010
1.‘યુધિષ્ઠિર યુદ્ધવિવાદ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.

2. ‘યુધિષ્ઠિર યુદ્ધવિવાદ’ પાઠ/કૃતિના કર્તા/લેખક કોણ છે ?

3. ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો ?

4. “શ્રાવણી મેળો” કોનો નવલિકાસંગ્રહ છે ?

5. ઉમાશંકર જોશીનાં બધાં જ કાવ્યો કયા નામે એક જ ગ્રંથમાં પ્રગટ થયાં છે ?

6. ‘નિશિથ’ અથવા ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહના રચયિતા કોણ છે ?

7. ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે ?

8. યુધિષ્ઠિર કોને ‘મુનિવર’ અને ‘ગુરુદેવ’ તરીકે સંબોધે છે ?

9. યુધિષ્ઠિરને કોણ ‘પૃથાપુત્ર’ તરીકે સંબોધે છે ?

10. ઉમાશંકરની કઈ કૃતિ તમારા ધોરણ-12 ના ગુજરાતી વિષયના પાઠ્યક્રમમાં છે ?

11. રાજમુગટ પર શેનું કલંક લાગ્યું છે ?

12. યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈની તુલના કોની સાથે કરે છે ?

13. યુધિષ્ઠિર લોહિયાળ હાથ શેનાથી ધોવા માંગે છે ?

14. અર્જુનના મતે બધાએ શેનાથી રાજ મેળવ્યાં છે ?

15. યુધિષ્ઠિરમાં શેની હિંમત નથી ?

16. યુધિષ્ઠિર શેનો દાવ ખેલવા બેઠા છે ?

17. યુધિષ્ઠિર દ્રોપદીને શી અરજ કરે છે ?

18. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને શું છોડી દેવા કહે છે ?

19. વ્યાસના મત મુજબ ક્ષત્રિયોનો ધર્મ શો છે ?

20. વ્યાસના મત મુજબ ક્ષત્રિયનું મોત ક્યાં શોભે ?

21. વ્યાસ કોને અધર્મ કહે છે ?

22. સહદેવ યુધિષ્ઠિરને કઈ વાતની યાદ અપાવે છે ?

23. કોણ યુધિષ્ઠિરને નવવિધાનનાં બીજ નાંખવાનું કહે છે ?

24. અંતે યુધિષ્ઠિર બેભાન શામાટે થઇ જાય છે ?

25. વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી ?

26. યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શામાટે લાગતો નથી ?

No comments:
Post a Comment