Akhil Brahmandama Hetulaxi Quiz
1. ‘અખિલ બ્રહ્માંડમાં’ પદના કવિ (રચયિતા) કોણ છે ?
2. ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યનો પ્રકાર જણાવો.
3. નરસિંહ મહેતાનું વતન જણાવો.
4. ગુજરાતી ભાષાના ‘આદ્યકવિ’ કોણ ગણાય છે ?
5. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં કયા છંદમાં લખાયાં છે ?
6. નરસિંહ મહેતાની રચનાઓ (કૃતિઓ) જણાવો.
4. કુંવરબાઈનું મામેરું 5. શ્રાદ્ધ
7. નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કયું છે ?
8. ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્તકવિ કોણ છે ?
9. નરસિંહ મહેતાનાં કયાં પદો લોકકંઠે વસીને ચિરંજીવ બન્યાં છે ?
10. ‘જાગોને જશોદાનાં જાયા’ અથવા ‘જળ કમળ છાંડી જાને’ પદના સર્જક કોણ છે ?
11. ‘અખિલ બ્રહ્માંડમાં’ પદમાં નરસિંહ મહેતા પરમાત્મા માટે કયું સંબોધન વાપરે છે ?
12. સમગ્ર (અખિલ) બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે ?
13. જ્ઞાનગ્રંથો થકી કઇ પરિસ્થિતિ સર્જાઇ છે ?
14. કોના વડે ઈશ્વરસબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઇ છે ?
15. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે ?
16. દેહમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?
17. તત્વમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?
18. ‘ ભોળી રે ભરવાડણ ’ અથવા ‘ જાગોને જશોદાના જાયા ’ પદના સર્જક કોણ છે ?
19. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરુપે રહેલો છ?
20. શૂન્યમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?
21. ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે ?
22. નરસિંહ મહેતાના મતે ઈશ્વરને કઇ કઇ રીતે પામી શકાય ?
23. નરસિંહ મહેતાએ કેવાં પદો રચીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે ?


No comments:
Post a Comment