Akhil Brahmandama Hetulaxi Quiz
1. ‘અખિલ બ્રહ્માંડમાં’ પદના કવિ (રચયિતા) કોણ છે ?

2. ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યનો પ્રકાર જણાવો.

3. નરસિંહ મહેતાનું વતન જણાવો.

4. ગુજરાતી ભાષાના ‘આદ્યકવિ’ કોણ ગણાય છે ?

5. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં કયા છંદમાં લખાયાં છે ?

6. નરસિંહ મહેતાની રચનાઓ (કૃતિઓ) જણાવો.

4. કુંવરબાઈનું મામેરું 5. શ્રાદ્ધ
7. નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કયું છે ?

8. ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્તકવિ કોણ છે ?

9. નરસિંહ મહેતાનાં કયાં પદો લોકકંઠે વસીને ચિરંજીવ બન્યાં છે ?

10. ‘જાગોને જશોદાનાં જાયા’ અથવા ‘જળ કમળ છાંડી જાને’ પદના સર્જક કોણ છે ?

11. ‘અખિલ બ્રહ્માંડમાં’ પદમાં નરસિંહ મહેતા પરમાત્મા માટે કયું સંબોધન વાપરે છે ?

12. સમગ્ર (અખિલ) બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે ?

13. જ્ઞાનગ્રંથો થકી કઇ પરિસ્થિતિ સર્જાઇ છે ?

14. કોના વડે ઈશ્વરસબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઇ છે ?

15. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે ?

16. દેહમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?

17. તત્વમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?

18. ‘ ભોળી રે ભરવાડણ ’ અથવા ‘ જાગોને જશોદાના જાયા ’ પદના સર્જક કોણ છે ?

19. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરુપે રહેલો છ?

20. શૂન્યમાં પરમાત્મા કયા રૂપે રહેલો છે ?

21. ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે ?

22. નરસિંહ મહેતાના મતે ઈશ્વરને કઇ કઇ રીતે પામી શકાય ?

23. નરસિંહ મહેતાએ કેવાં પદો રચીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે ?

No comments:
Post a Comment